Month: December 2023

અમદાવાદ : સોલા વિસ્તારમા જય ભોલે મિત્ર મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ લંકેશ બાપુ ની દિવ્ય અને ભવ્ય શિવકથામા અંતિમ દિવસે યોજાયો ભગવાન શિવનો અદભુત મહાભિષેક

અમદાવાદના સોલા વિસ્તારમાં જય ભોલે મિત્ર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ. લંકેશ બાપુની દિવ્ય અને ભવ્ય શિવકથાનું આયોજન…

અમદાવાદ : નવા વાડજ વિસ્તારમાં શ્રી છોતેર ગોળ દરજી જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા યોજાયો ભવ્ય સ્નેહ સંમેલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ

અમદાવાદનાશ્રી છોતેર ગોળ દરજી જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે…

અમદાવાદ : નભોઈ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ અમદાવાદ દ્વારા યોજાયો ભવ્ય ૨૦મો સ્નેહ મિલન સમારોહ

અમદાવાદ નજીકના નભોઈ ખાતે આવેલા જે. એસ. પટેલ ક્રિકેટ ક્લબ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ, અમદાવાદ દ્વારા ભવ્ય 20મા…

ગાંધીનગર : પોર ગામના મેલડી ફાર્મ ખાતે પોરના સમસ્ત રબારી સમાજ દ્વારા શિવયાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયુ

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાઇ રહ્યો છે,…

અમદાવાદ : સોલા વિસ્તારમા જય ભોલે મિત્ર મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ લંકેશ બાપુ ની દિવ્ય અને ભવ્ય શિવકથામા છઠ્ઠા દિવસે યોજાયા ભવ્ય શિવ વિવાહ

અમદાવાદના સોલા વિસ્તારમાં જય ભોલે મિત્ર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ. લંકેશ બાપુની દિવ્ય અને ભવ્ય શિવકથાનું આયોજન…

કલોલ : કલોલ રબારી સમાજ દ્વારા તરભના વાળીનાથ શિવયાત્રાનુ અભૂતપૂર્વ શોભાયાત્રા સહિત ભવ્ય સન્માન સમારોહ

વિસનગર તાલુકાના તરભ ખાતે ગુજરાતના બીજા નંબરના શિવલિંગ એવા શ્રી વાળીનાથ મહાદેવની આગામી ફેબ્રુઆરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે,…

મહેસાણા : ધોળાસણ ગામ ખાતે આવેલ શ્રી રામજી મંદિરના ૧૦૦વર્ષ પૂર્ણ થતા ભવ્યાતિભવ્ય શતાબ્દી મહોત્સવનુ આયોજન

તાલુકા જિલ્લા મહેસાણાના ધોળાસણ ગામ ખાતે ઐતિહાસક શ્રી રામજી મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે…

ઈડર : પ્રતાપગઢ (સાબલી) ના ઐતિહાસિક શ્રી મહાકાળી મંદિર ખાતે યોજાયો સહસ્ત્ર ચંડી ૧૫૧ કુંડીય મહાયજ્ઞ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પ્રતાપગઢ (સાબલી) ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ખૂબ…

અમદાવાદ : નારણપુરાના દીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ શ્રી જોગણી ધામ મંદિરે યોજાયો માગશર સુદ પૂનમનો ભવ્ય મહોત્સવ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સોલા રોડ પર આવેલ દીપ એપાર્ટમેન્ટ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જેને…

સાણંદ : નવાપુરા ગામ ખાતે યોજાયો ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજી તથા શ્રી બજરંગદાસ બાપાની મઢુલીનો દિવ્ય અને ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નવાપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી નું ઐતિહાસિક મંદિર આવેલું છે, સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી અહીંયા…