Category: Religious News

કલોલ : વેડા ગામમા આવેલ ઐતિહાસિક સ્વયંભૂ શ્રી સતી માતાજી મંદિર ખાતે યોજાયો ૧૫મો ભવ્ય પાટોત્સવ ૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે વ્યાસ મહોલ્લામાં ઐતિહાસિક એવું શ્રી સ્વયંભૂ સતી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું…

કડી : મેડા આદરજ ગામ ખાતે શ્રી નરેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્વારા યોજાઇ ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ 2023

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે રામદેવ ફાર્મમા શ્રી નરેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્વારા અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોનું…

માણસા : માણેકપુરના શ્રી સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ પાટીદાર ખાતે ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના માણેકપુર ગામ ખાતે ઘનશ્યામનગરમા પાટીદારભાઈઓ સંચાલિત શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ…

ગાંધીનગર : વીરા તલાવડી ગામ ખાતે આવેલા શ્રી ખત્રી મહારાજના દિવ્ય મંદિર ખાતે યોજાયો ધનતેરસનો ભવ્ય મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના વિરા તલાવડી ગામ ખાતે ઐતિહાસિક એવું શ્રી ખત્રી મહારાજનું મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…

અમદાવાદ : નિકોલ વિસ્તારમાં આવેલ સોપાન રેસીડેન્સીના શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ૧૧મો ભવ્ય પાટોત્સવ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોપાન રેસીડેન્સી ખાતે શ્રી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેને સોપાનના ગોગા મહારાજ…

કલોલ : લોકપ્રિય ધારાસભ્યશ્રી લક્ષમણજી ઠાકોર (બકાજી)ના ૫૬મા જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દરેક વોર્ડમા ત્યાં સ્થાનિક, લોકપ્રિય અને ઊર્જાવાન ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂજાજી ઠાકોર જેમને બકાજી નામના હુલામણા…

અમદાવાદ : નિર્ણયનગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ એકમ વિભાગ ૪ દ્વારા યોજાયો સામૂહિક યજ્ઞોપવિત્ર સંસ્કાર કાર્યક્રમ

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ એકમ વિભાગ ચાર દ્વારા 28 મો સામૂહિક યજ્ઞોપવિત્ર સંસ્કાર કાર્યક્રમ યોજાયો…

કલોલ : આરસોડિયા ગામ ખાતે યોજાયો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી રામજી, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી તથા શ્રી ઉમિયા માતાજી એમ પાંચ મંદિરોનો ભવ્યાતિભવ્ય ત્રિદીવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડિયા ગામ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજી, શ્રી રામજી, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી તથા શ્રી ઉમિયા…

અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવ

અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવઅમદાવાદ નજીકના ખોડિયાર ગામના જુનાપરામાં આવેલ…

ગાંધીનગર : અડાલજ ગામના મહાદેવ વાસ ખાતે યોજાયા શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબા

અડાલજ ગામમાં સેંકડો વર્ષોથી દિવાળીની રાત્રે શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબાનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે…