Month: April 2023

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો સમસ્ત અનુસૂચિત જાતિનો ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચોથા સમગ્ર અનુસુચિત જાતીના સમૂહ લગ્નનુ સુંદર આયોજન કરવામાં આવ્યું…

ધનસુરા : હીરાપુર કંપા ખાતે આવેલા શ્રી વેલાદાદા – વાલા દાદા ના સ્મૃતિ મંદિર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર વેલાણી વાસાણી પરિવાર દ્વારા યોજાયો ભવ્ય ત્રિવેણી મહોત્સવ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર કંપા ખાતે ઐતિહાસિક એવું શ્રી વેલાદાદા – વાલાદાદા નું સ્મૃતિ મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય…

અમદાવાદ : ગોતા ખાતે નવરચના રાવળ યોગી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્ય દ્રિતીય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં શ્રી નવરચના રાવળ યોગી સમાજ વિકાસ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન…

કડી : શકકરપુરા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી સિંધવાઈ માતાજી મંદિર ખાતે યોજાયો શતચંડી મહાયજ્ઞ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા શકકરપુરા ખાતે ઐતિહાસિક શ્રી સિંધવાઇ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં શ્રી સિંધવાઈ માતાજીની સાથોસાથ શ્રી…

કડી : કાસ્વા ગામ ખાતે આવેલા શ્રી કોયલા વીર મહારાજના મંદિર ખાતે યોજાયો ૧૭મો દિવ્ય અને ભવ્ય તિથિ મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસ્વા ગામ ખાતે શ્રી કોયલાવીર મહારાજનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, કહેવાય છે કે જ્યાં…

પ્રાંતિજ : કરોલ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કરોલ ગામ ખાતે રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા…

માણસા : શબ્દલપુરા ગામ ખાતે આવેલા શ્રી રામજી મંદિરનો યોજાયો ભવ્ય દ્વિતીય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શબ્દલ્પુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં કહેવાય છે કે ભગવાન શ્રીરામ છેલ્લા…

તલોદ : બાદરજીના મુવાડા ગામ ખાતે આવેલા શ્રી માવતર વિહત ધામ ખાતે યોજાયો ભવ્ય નવચંડી યજ્ઞ તથા શોભાયાત્રા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામ ખાતે શ્રી વિહત માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને…

ગાંધીનગર : જમિયતપુરા ગામના શ્રી સિકોતર ધામ મંદિર ખાતે યોજાયો માતાજીનો ભક્તિ અને શક્તિ રુપી ભવ્ય રમેલ મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે રબારીવાસમાં સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી સિકોતર ધામ તરીકે…

દહેગામ : બિલમણા ગામ ખાતે યોજાયો શ્રી ગોગા મહારાજ તથા શ્રી લાખણેચી માતાજીના નવીન મંદિરનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બિલમણા ગામ ખાતે ઘાંધોળ પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજ તથા શ્રી લાખણેચી માતાજીના એમ બે દિવ્ય…