Month: June 2022

કલોલ: ભગવાનશ્રી જગન્નાથજીની ૧૪મી રથયાત્રામા ભાજપના પાટણ જીલ્લાના પ્રભારીશ્રી ગોવિંદભાઈ જોઈતારામ પટેલ પરિવાર દ્વારા યોજાયો ભવ્ય મામેરાનો કાર્યક્રમ

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ૧૪ વર્ષથી ભવ્યાતિભવ્ય રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ૧૪મી…

કઠલાલ : ભાનેર ગામ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દિવ્ય રથની પધરામણી

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઉમિયા માતાજી…

વિજાપુર : કોટડી ગામ ખાતે આવેલ શ્રી હરબાઈ રાજબાઇ માતાજી મંદીરે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામ ખાતે હાઇવે ઉપર શાલીમાર હોટલ ની પાછળ શ્રી હરબાઇ રાજબાઈ માતાજીનું ખૂબ જ સુંદર…

વિજાપુર : જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઇ રાવળ દ્વારા ભવ્ય સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરાયુ

આજરોજ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઈ રાવળ દ્વારા સુંદર સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ…

કપડવંજ : શહેરના સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના દિવ્ય રથનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયુ

સમસ્ત વિશ્વમા પરિભ્રમણ કરી રહેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો દિવ્યરથ આજરોજ ખેડા જિલ્લાના કપડવંજ શહેર મુકામે આવ્યો હતો, જે રથના ભવ્યાતિભવ્ય…

વિસનગર : થુમથલ ગામમા આવેલા આઇ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો નવચંડી મહાયજ્ઞ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના થુમથલ ગામ ખાતે આઈશ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં કહેવાય છે કે…

ચુડા : વનાળા ગામ ખાતે આવેલા શ્રી નકળંક ધામ રામદેવપીર મંદિરે પાંચમા પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધર્મ સ્તંભ તથા ગૌશાળાના લાભાર્થે સંતવાણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વનાળા ગામ ખાતે શ્રી નકળંક ધામ રામદેવપીર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ…

વિસનગર : કામલપુર (ગોઠવા) ગામ ખાતે ચૌધરી જોઇતાભાઇ માધાભાઈ સમસ્ત પરિવાર દ્વારા ચિ. યશ રમેશભાઈ ચૌધરીના શુભ લગ્ન પ્રસંગે યોજાયો એક અનોખો વડીલ વંદના કાર્યક્રમ

આજરોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કામલપુર ગોઠવા ગામ ખાતે ચૌધરી જોઇતાભાઇ માધાભાઈ સમસ્ત પરિવાર દ્વારા શ્રીમતી કોકીલાબેન તથા શ્રી રમેશભાઇ…

મહેસાણા : સાંગણપુર ગામ ખાતે શ્રી ભોજામામા મંદિરની દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્ય શોભાયાત્રા સાથે શુભારંભ

તાલુકા-જિલ્લા મહેસાણાના સાંગણપુર ગામ ખાતે શ્રી ભોજામામાનુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, આ મંદિરનો ત્યાં સ્થાનક પર જ પુનઃ…

કડી : વિસતપુરા ગામ ખાતે આવેલા શ્રી વિસત માતાજીના મંદિરે યોજાયો જેઠ સુદ બીજનો પારંપરિક મેળો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વિસતપુરા ગામ ખાતે શ્રી વિસત માતાજીનુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં તેની વિસત માતાજી…