Category: Political News

માણસા : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે માણસા વિધાનસભાના ધારાસભ્ય ના નવીન કાર્યાલય શ્યામ રથ નુ ઉદ્દઘાટન

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં રાજપુર પાટિયા ખાતે 37 માણસા વિધાનસભાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સાહેબના નવીન કાર્યાલય નું આજરોજ માનનીય…

અમદાવાદ : શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા વિધવા તથા ત્યકતા બહેનો માટે અનાજ કીટ, ગરમ બ્લેન્કેટ તથા સાડીનું વિતરણ કરાયુ

અમદાવાદ સ્થિત શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એમાં ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનુ…

કડી : કાશીધામ કાહવાના શ્રી ગોગા મહારાજના નૂતન મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજે ભવ્ય પોથી યાત્રા સહિત પ્રારંભ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસવા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ગોગા મહારાજ નું મંદિર આવેલું છે, મંદિરના સંકુલમા ભવ્ય શ્રી ગોગા…

કલોલ : મોખાસણ ગામ ખાતે ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો દ્વારા કરાઈ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રૂડા અને રળિયામણા મોખાસણ ગામ ખાતે ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી અનિલભાઇ પટેલ સરપંચ દ્વારા…

કલોલ : કલોલ તાલુકામા ભાજપના માત્ર બેજ ડેલીકેટ હોવા છતા ૧૮ મહિનામા થયા ૬.૮૯ કરોડના મજબૂત અને ભવ્ય વિકાસ કાર્યો

હવે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા ભાજપનો પરચમ લહેરાશે, અને ગામે ગામમા ખુલશે વિકાસની નવી દિશાઓ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના…

ગાંધીનગર : કોબા ખાતે સર્વ શાખા ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાઇ રાજકીય ચિંતન બેઠક ૨૦૨૨

ગાંધીનગરના કોબા ખાતે સર્વ શાખા ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં સમાજીક અને રાજકીય…

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે જિલ્લા ડેલિકેટ તથા મોખાસણ ગામના શ્રી અનિલ પટેલની સર્વાનુમતે વરણી

ગાંધીનગર જીલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે પલીયડ સીટના ચાલુ ડેલિકેટ તથા મોખાસણ ગામના વતની અને ભાજપની કલોલની ધારાસભ્ય ટિકિટના દાવેદાર…

કલોલ : મોખાસણ ગામમા જિલ્લા ડેલિકેટ શ્રી અનિલભાઈ પટેલ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં શ્રી શક્તિ માઈ મંડળ તથા જીલ્લા ડેલિકેટ શ્રી અનિલભાઈ પટેલ દર વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રી…

મહેસાણા : ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહ

ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ…