Month: September 2022

વિજાપુર : વસઈ ગામ ખાતે શ્રી નવયુવક માંડવી ચોક મંડળ દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૨

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામ ખાતે શ્રી નવયુવક માંડવી ચોક મંડળ દ્વારા છેલ્લા ૫૦ વર્ષની જેમ આ વર્ષે પણ…

વિજાપુર : વિશ્વ પ્રસિદ્ધ આગલોડ તીર્થધામ એવા શ્રી માણિભદ્ર વીર દાદાના મંદિર ખાતે યોજાયો આસો સુદ પાંચમનો પ્રાગટય દિવસ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આગલોડ ધામ ખાતે વિશ્વ પ્રસિદ્ધ એવુ શ્રી માણીભદ્ર વીર દાદાનું મૂળ સ્થાનક મંદિર આવેલું છે, જ્યાં…

કલોલ : મોખાસણ ગામમા જિલ્લા ડેલિકેટ શ્રી અનિલભાઈ પટેલ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં શ્રી શક્તિ માઈ મંડળ તથા જીલ્લા ડેલિકેટ શ્રી અનિલભાઈ પટેલ દર વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રી…

માણસા : પુંધરા ગામના શ્રી અંબિકા નવરાત્રી મહોત્સવ મંડળ દ્વારા યોજાયો ૬૮મો ભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામ ખાતે શ્રી અંબિકા નવરાત્રી મહોત્સવ મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં…

માણસા : આજોલ ગામના નવરાત્રી મહોત્સવમા નિર્માણ કરાયો પાવાગઢ જેવો આબેહૂબ ડુંગર

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના આજોલ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે જ્યાં મહાકાળી…

માણસા : સમૌના હનુમાનપુરા ગામ ખાતે યોજાયો પારંપરિક ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ નજીક હનુમાનપુરા ગામ આવેલું છે, જ્યાં નવરાત્રી મહોત્સવનો ખૂબ જ અનેરો મહિમા છે, સમગ્ર ગ્રામજનો…

કલોલ : સબાસપુર ગામના શ્રી જોગણી માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સબાસપુર ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

અમદાવાદ : વટવા વોર્ડ વિસ્તારના અમુલ પાર્લર વાળા ચોકને સ્વ. શ્રી રાવજીભાઈ ડાહ્યાભાઈ પટેલ (મુખી) ચોક તરીકે નામાભીધાન કરવામા આવ્યુ

આજરોજ અમદાવાદ શહેરના વટવા વોર્ડ વિસ્તારમાં અમુલ પાર્લર વાળા ચોકને સ્વ. શ્રી રાવજીભાઈ ડાહ્યાભાઈ પટેલ (મુખી) ચોક તરીકે નામાભિધાન કરવામાં…

અમદાવાદ : વટવા વોર્ડ વિસ્તારના તળાવ નજીકના ચોકને સ્વ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ પટેલ ચોક તરીકે નામાભીધાન કરવામા આવ્યુ

આજરોજ અમદાવાદ શહેરના વટવા વોર્ડ વિસ્તારમાં તળાવ નજીકના ચોકને સ્વ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ પટેલ ચોક તરીકે નામાભિધાન કરવામાં આવ્યું હતુ…