Month: September 2022

श्री आदिनाथ दिगम्बर जैन युवक मंडल अहमदाबाद आयोजित १६वाँ तपस्वी सन्मान समारोह ऐंवम स्वामी वात्सल्य समारोह 25.09.2022

यहाँ देखिए सम्पूर्ण कार्यक्रमका लाइव प्रसारण LIVE : શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ અમદાવાદ આયોજીત ૧૬મો તપસ્વી સન્માન સમારોહ Shri…

બગોદરા : કલોલ તાલુકાના જાસપુર ગામ ના શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા જાસપુર થી ચોટીલા પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરાયુ.

માતાજીની શક્તિ અને ભક્તિ રૂપી પર્વ એટલે નવરાત્રી, કે જેનું ખૂબ જ ટૂંકા સમયમાં હવે આગમન થઈ રહ્યું છે, ત્યારે…

ગાંધીનગર : રૂપાલ આમજા રોડ પર અબોલ જીવોની અવિરત સેવા કરતી શ્રી જનની ગૌ સેવા સંસ્થાન દ્વારા લમ્પી વાયરસના નાશ માટે યોજાયો ભવ્ય મહા વિષ્ણુયાગ

ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામ ખાતે આમજા રોડ પર અદ્દભુત એવુ શ્રી જનની ગૌ સેવા સંસ્થાન આવેલુ છે, જ્યાં અબોલ જીવો…

અમદાવાદ : ઓઢવમા અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા યોજાયો દાતાશ્રીઓનો ભવ્ય સન્માન સમારોહ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મંગલ પાંડે હોલ ખાતે અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં…

અમદાવાદ : ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા યોજાઈ ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા

આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રાનુ…

અમદાવાદ : નાના ચિલોડા વિસ્તારની પાટીદાર પલટન (સેના) દ્વારા યોજાયો “નાના ચિલોડા ના રાજા” સાર્વજનિક ગણેશ મહોત્સવ ૨૦૨૨

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમા આવેલ પાટીદાર પલટન (સેના) દ્વારા “નાના ચિલોડા ના રાજા” નામના ભવ્યાતિભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવ ૨૦૨૨નુ આયોજન…

અમદાવાદ : કાંકરીયાની આનંદ પાર્ક સોસાયટી ખાતે શ્રી મેઘાબેન જોગીના નિવાસ સ્થાને આબેહૂબ કોઠ ગણપતપુરાની થીમ પર ગણેશ મહોત્સવ

સમગ્ર દેશમાં જ્યારે ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આવ્યા છીએ, અમદાવાદના કાંકરિયા વિસ્તારની આનંદ પાર્ક સોસાયટી ખાતે…

ખેરાલુ : કલોલ તાલુકાના વાયણા ગામ થી અંબાજી પદયાત્રા સંઘનુ ખેરાલુ શહેરમા આગમન

સમગ્ર દેશમાંથી જ્યારે અંબાજી પદયાત્રીકો પગપાળા સંઘ લઈને અંબાજી પહોંચી રહ્યાં છે ત્યારે કલોલ તાલુકાના વાયણા ગામનો અંબાજી પદયાત્રા સંઘ…

વિસનગર : વાલમ ગામના ઐતિહાસિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય જળજીલણી મહોત્સવ ૦૭.૦૯.૨૦૨૨

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે શ્રી કૃષ્ણ ભગવાનનું ખુબજ સુંદર અને ઐતિહાસિક એવું 880 વર્ષ પુરાણુ મંદિર આવેલું…

કલોલ મોખાસણના શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ દ્વારા યોજાયો મોખાસણ થી મોટા અંબાજી પદયાત્રા સંઘ

કલોલ મોખાસણના શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ દ્વારા યોજાયો મોખાસણ થી મોટા અંબાજી પદયાત્રા સંઘ સંઘ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી…