Month: July 2022

માણસા : પ્રતાપપુરા ગામ ખાતે યોજાયો શ્રી મહાકાળી માતાજીના નવીન મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું નવીન મંદિર જીર્ણોદ્ધાર પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

કલોલ : ડીંગુચા ગામ ખાતે આવનાર ઓક્ટોબર મહિનામાં યોજાનાર ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ધર્મ ધજાનુ આરોહણ કરાયુ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના 25…

હિંમતનગર : જીતોડ ગામ ખાતે યોજાયો શ્રી ગંગાગેમરના ઓરતાની દીપેશ્વરી માતાજીના મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જીતોડ ગામ ખાતે શ્રી દીપેશ્વરી માતાજીનુ સુંદર અને ભવ્ય નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જે મંદિરને…

અમદાવાદ : પાલડી વિસ્તારમા ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા યોજાયો ઠાકોર રત્ન એવોર્ડ, નારી વંદના તથા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ

આજરોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં ગુજરાત ઠાકોર (ક્ષત્રિયલ મંડળ દ્વારા ઠાકોર રત્ન એવોર્ડ તથા નારી વંદના અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ…

માણસા : ધમેડા ગામ ખાતે માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયો નવીન શૈક્ષણિક સંકુલનો ભુમીપુજન સમારોહ

આજરોજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામ ખાતે શ્રી માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા નવીન શૈક્ષણિક સંકુલના ભૂમિ…

કલોલ : છત્રાલ ગામ ખાતે શ્રી છત્રેશ્વર મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં સામાજિક સમરસતા મંચ દ્વારા સામૂહિક કન્યા પૂજન નું આયોજન કરાયુ

આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે શ્રી છત્રેશ્વર મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી છત્રેશ્વર મહાદેવ ટ્રસ્ટ તથા સામાજિક સમરસતા…

વિસનગર : કમાણાના શ્રી દશનામ પુજનીક અખાડો મંગલભારતીજીનો મઠ દ્વારા યોજાયો ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામ ખાતે શ્રી દશનામ પૂજનીક અખાડો મંગલભારતીજી નો સુંદર મઠ આવેલો છે, આ મઠ ના…

વડનગર : શાહપુર (વડ) ગામમા આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ…

ઊંઝા : કરણપુર ગામના શ્રી આંગડનાથ મહારાજ મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરણપુર ગામમાં શ્રી આંગડનાથ મહારાજજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે કે…

અમદાવાદ : દાણાપીઠના શ્રી નાગણેશ્વરી મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ…