ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું નવીન મંદિર જીર્ણોદ્ધાર પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય નગરયાત્રા, યજ્ઞ પૂજન, ધ્વજારોહણ તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને સમગ્ર ગ્રામજનોના ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી મનીષભાઈ ચૌધરી તથા શ્રી વીરસંગભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Pran Pratishtha Mahotsav Pratappura Mansa