અમદાવાદ નજીકના કોટેશ્વર ગામ ખાતે શ્રી ચેહર માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જેને ચેહર ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોટેશ્વર થી ચેહર માતાજી મંદિર મરતોલીના પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બાબુભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Chehar Dham Koteshwar