આજ રોજ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલ રણછોડ નગર વિભાગ 2 સોસાયટી ખાતે રહેતા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય શ્રી અશ્વિન મહારાજ તથા પુજય હંસાબા દ્વારા એમની સ્વરચના “ભજન સરિતા ગ્રંથ”ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ, જે નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ashwin Maharaj Arranged Distribution of Bhajan Sarita Granth.
Shree Ashwin Maharaj, Distribution, Bhajan Sarita Granth,
GOOD PROGRAM