Month: August 2021

અમદાવાદ : થલતેજના શ્રી સાંઈધામ મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ 2021

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભવ્યતિભવ્ય શ્રી સાંઈ ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સાંઈબાબાની સાથોસાથ અનેક વિધ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા…

ગાંધીનગર : રાંધેજાના ઐતિહાસિક શ્રી બાલાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૧

તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે શ્રી બાલાજી મંદિર આવેલુ છે, કહેવાય છે કે આ મંદિરમા શ્રી બાલાજી ભગવાન સહિત…

અમદાવાદ : સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા યોજાયો NRI જીવનસાથી પસંદગી મેળો 2021

આજ રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા NRI જીવનસાથી પસંદગી મેળો 2021 નું આયોજન કરવામાં આવ્યું…

કાંકરેજ : થરાના એપીએમસી માર્કેટ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરનુ નિર્માણ થયુ, યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાત ના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાના થરા શહેરમા જ્યાં અહીંયા થરાના એ. પી.…

ગાંધીનગર : સેક્ટર 7 ખાતે યોજાયો ભારત માતા મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર શહેરના સેક્ટર 7 ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતમાતાનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

કલોલ : નાસ્મેદના ચારીના ગોગા મહારાજ મંદિર દ્વારા યોજાયો ભવ્ય નાગપંચમી મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી ચારીના ગોગા મહારાજનુ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર દ્વારા સુંદર…

કલોલ : અઢાણા ગામે યોજાયો શ્રી અમરનાથ મહાદેવનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા અઢાણા ગામ આવેલુ છે, જ્યાં એકપણ મહાદેવજીનુ મંદિર ન હોવાને કારણે સમસ્ત ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી શ્રી…

બાવળાના કેસરડી ખાતે શ્રી જોધલપીર બાપાના નવીન મંદિરના નવનિર્માણ અર્થે યોજાયો ભવ્ય ભુમી પુજન મહોત્સવ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે શ્રી જોધલપીર બાપા ની જીવંત સમાધિ આવેલી છે, જ્યાં શ્રી જોધલપીર બાપાનુ ભવ્ય…

દેત્રોજ : જીવાપુરાના દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે આઠ દિવસીય ભવ્ય શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો વિરામ થયો.

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન નિર્માણ પામી રહ્યુ છે, જ્યાં એક સુંદર આશ્રમના નિર્માણની…