અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે શ્રી જોધલપીર બાપા ની જીવંત સમાધિ આવેલી છે, જ્યાં શ્રી જોધલપીર બાપાનુ ભવ્ય સમાધિ મંદિર છે, આશરે ૭૦૦ વર્ષ પૂર્વે બાપાએ ખુબ જ પરચા પુરા પડેલા છે, જેની સંપૂર્ણ વિગત મંદિરના મહંત પૂજ્ય શ્રી ગોરધનદાસજી બાપુ તથા શ્રી પરષોત્તમદાસજી દ્વારા આપવામા આવી હતી.
અહીંયા આવેલી મંદિરના પુનઃ નિર્માણ અર્થે અહીં ભવ્ય ભૂમિપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના શ્રી નીલેશભાઈ મકવાણા તથા અન્ય ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jodhalpir Mandir Kesaradi Arranged Bhumi Pujan Mahotsav for New Temple 18.08.2021