Tag: Ahmedabad

સાણંદ : સનાથલ ગામના ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો સમગ્ર રાજપૂત ચૌહાણ સમાજ દ્વારા ભવ્ય જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર…

સાણંદ : હઠીપુરા ગામ ખાતે યોજાયો શ્રી બુટ ભવાની માતાજીના નવીન મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૪

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના સરપંચ શ્રી નવઘણભાઈ જમોડ દ્વારા આપવામાં આવી હતી, જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Butbhavani Mataji Mandir Murti…

વિરમગામ : સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીના ભવ્યાતિભવ્ય પુનઃ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીનુ ઐતિહાસિક સ્વયંભુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીના…

દસ્ક્રોઈ : હાથીજણ ગામ ખાતે ઐતિહાસિક શ્રી વારાહી માતાજીના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના હાથીજણ ગામ ખાતે શ્રી વારાહી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં ભવ્ય નવીન મંદિર નિર્માણ કરવામાં…

અમદાવાદ : સાબરમતી મોટેરા વળાંકના ડૉ. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની ભવ્ય પ્રતિમાનુ અનાવરણ

આજરોજ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારના મોટેરા તરફ વળવાના રસ્તે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા…

અમદાવાદ : વૈષ્ણોદેવીના ગ્રીનવુડ રિસોર્ટમા આવેલા ભગવાન આયરના શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ફેઝ 2માં સીયોર ગામના શ્રી આયર ના ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર…

સાણંદ : હઠીપુરા ગામ ખાતે જમોડ પરિવાર દ્વારા યોજાયો શ્રી ચામુંડા માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાણંદ તાલુકાના હઠીપુરા ગામ ખાતે જમોડ વાસમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય અને…

અમદાવાદ : શ્રી વિશ્વકર્મા સંકુલ ખાતે શ્રી પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્ય વિશ્વકર્મા મહાપુરાણ કથાનુ આયોજન

અમદાવાદ વિસ્તારમાં ગોતા થી રીંગરોડ જવાના રસ્તા પર ઓગણજ ખાતે શ્રી વિશ્વકર્મા સંકુલ આવેલુ છે, જ્યાં વિશ્વકર્મા દાદાનું ખૂબ જ…

ધોળકા : બદરખા ગામ ખાતે શ્રી વિહત, મેલડી તથા ખોડિયાર માતાજી મંદિરના નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતે રબારી વાસમા શ્રી વિહત, મેલડી તથા ખોડિયાર માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યુ છે,…

દેત્રોજ : મદ્રિસણામાં આવેલ રબારી સમાજની ગુરુગાદી તથા શ્રી વડવાળા દેવ મંદિર ખાતે યોજાયો ભવ્ય પંચામૃત મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મદ્વિસણા ગામ ખાતે રબારી સમાજની ગુરુગાદી અને ઐતિહાસિક શ્રી વડવાળા દેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય…