Month: July 2021

માણસા : આનંદીમાઁનો વડલો વિઘ્નેશ્વરી ધામ ખાતે શ્રી દિનેશભાઇ વ્યાસના જન્મદિવસ નિમિત્તે અસ્થિ કળશનુ લોકાર્પણ

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ, ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમા, જ્યાં શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત…

અમદાવાદ : ઓઢવમા યોજાયો સમસ્ત વાળંદ સમાજનો ભવ્ય જીવનસાથી પસંદગી મેળો

આજરોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે…

મહેસાણાના ખાંભેલ ગામ ખાતે અખંડાનંદ સાગર સ્વામીજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયી

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ ગામ ખાતે પરમ પૂજ્ય શ્રી અખંડાનંદ સાગર સ્વામીજીની ખૂબ જ સુંદર અને ભવ્ય પ્રતિમાની મૂર્તિ…

ગાંધીનગરના ઇસનપુર મોટા ગામ ખાતે શ્રી માધવાનંદ ભજનાશ્રમ નું લોકાર્પણ કરાયુ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઈસનપુર મોટા ગામે શ્રી માધવાનંદ ભજન આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સમુદ્ર લોકાર્પણ આજરોજ ગુરુ પૂર્ણિમાના શુભ…

શ્રી રાજુભાઈ રાવલ દ્વારા શ્રી રંગ પરિવાર ઇસનપુરના સહયોગથી ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી રંગ પાદુકા પૂજન

અમદાવાદના ઇસનપુર વિસ્તારમા આવેલ શ્રી રંગ પરિવાર ઇસનપુર દ્વારા અનેકવિધ ધાર્મિક પ્રવૃતિઓ અને ઉત્સવો રાખવામા આવે છે, એવી જ રીતે…

મહેસાણા : ગાંભુના શ્રી કાનપીર સાહેબની જીવંત સમાધિ ખાતે યોજાયો માળપાઠ મહોત્સવ

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ગાંભુ ગામ ખાતે શ્રી કાનપીર સાહેબની જીવંત સમાધિ આવેલ છે, શ્રી કાનપીર સાહેબ અત્યાર સુધીના પાંચ…

ગાંધીનગર : શ્રી મહાકાળી વડ કંથારપુર ખાતે વિકાસ કાર્યોનું ખાત મુહુર્ત

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામમા, જ્યાં શ્રી મહાકાળી વડ તરીકે…

કલોલની યોજાવાની રથયાત્રામા ભગવાન શ્રી જગન્નાથનુ મામેરું શ્રી કૃશાંગ વિનોદભાઈ બારોટ (પિન્ટુભાઈ) પરિવાર દ્વારા ભરાયુ

ગાંધીનગર શહેરના કલોલ ખાતે અષાઢી બીજના શુભ દીવસે ભગવાન શ્રી જગન્નાથની ૧૩મી રથયાત્રાનુ કરવામા આવ્યુ છે, જેનુ મામેરા ભરવાનુ સૌભાગ્ય…