તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઈસનપુર મોટા ગામે શ્રી માધવાનંદ ભજન આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સમુદ્ર લોકાર્પણ આજરોજ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે કરવામાં આવ્યું હતુ, અને ત્યારબાદ પાદુકા પૂજન તથા ગુરૂ પૂજન અને મહારથી કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની વિગત તથા પરમ પૂજ્ય શ્રી માધવાનંદ સ્વામીજીની માહિતી પરમ પૂજ્ય શ્રી પ્રકાશાનંદ સાગર સ્વામીજી મહારાજ તથા ગામના શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Inauguration of Shri madhvanand Swami Ashram at Isanpur Mota Gandhinagar

#Madhvanandswami #Isanpurmota #gandhinagar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed