અમદાવાદના ઇસનપુર વિસ્તારમા આવેલ શ્રી રંગ પરિવાર ઇસનપુર દ્વારા અનેકવિધ ધાર્મિક પ્રવૃતિઓ અને ઉત્સવો રાખવામા આવે છે, એવી જ રીતે ગુરુપૂર્ણિમા દિવસે શ્રી રાજુભાઇ રાવલના નિવાસ સ્થાન રાજધાની સોસાયટી ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની દિવ્ય પાદુકા પૂજન નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે પરિવારના ભક્તો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રાજુભાઇ રાવલ તથા એમના ધર્મપત્ની શ્રી દેવીબેન રાવલ અને શ્રી સતિષભાઈ પાઠક દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Rang Parivar Isanpur Arranged Shree Rang Paduka Pujan at Shree Rajubhai Raval’s Home

ઓનલાઈન ગુજરાત ન્યુઝ, વિશ્વના ૧૯૫ દેશોમા પ્રસારણ. “www.onlinegujaratnews.co.in”. કોઇપણ કાર્યક્રમના લાઈવ પ્રસારણ તથા મંદિર દર્શનના મીડિયા કવરેજ માટે સંપર્ક કરો 9376594765

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed