મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ગાંભુ ગામ ખાતે શ્રી કાનપીર સાહેબની જીવંત સમાધિ આવેલ છે, શ્રી કાનપીર સાહેબ અત્યાર સુધીના પાંચ પીર માંથી થયેલા એક પીર ગણવામાં આવે છે, શ્રદ્ધાળુઓના મતે આ જગ્યા ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પીર બાબા ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી પધારે છે.


આ દિવ્ય અને તેજસ્વી જગ્યા ઉપર આ મંદિરના દેવલોક થયેલા મહંત શ્રી ચીમનદાસજી મહારાજ તથા શ્રી કેશવદાસ મહારાજ ની દિવ્ય આત્માઓની શાંતિ અર્થે માળપાઠ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સરકારશ્રી કોરોના ગઇડલાઇન્સ પ્રમાણે સીમિત સંખ્યામા શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામ્ભુના શ્રી ગૌતમ દાસજી તથા પધારેલ સંતો મહંતો દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Kanpir Saaheb Jivant Samadhi Gambhu Arranged Maalpath Mahotsav 22.07.2021

Gambhu, Mehsana, Becharaji, Kanpir Saheb jivant samadhi, kanpir saaheb, maalpath mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed