ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામમા, જ્યાં શ્રી મહાકાળી વડ તરીકે ખ્યાતનામ એવુ આશરે 500 વર્ષ પુરાણું શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં સદીઓથી બિરાજમાન છે, આજરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર વિસ્તારના વિકાસ કાર્યો કરવા અર્થે 16 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ. જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિરના વિશેની શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જવાનસિંહ સોલંકી, શ્રી ગોવિંદસિંહ સોલંકી , પૂજારી શ્રી ગોસ્વામીજી તથા શ્રી દિવ્યાંગ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી


જુઓ સંપૂર્ણ એપિસોડ

Developments started at Shree Mahakali Vad Seva Trust Kantharpur 19.07.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed