ગાંધીનગર શહેરના કલોલ ખાતે અષાઢી બીજના શુભ દીવસે ભગવાન શ્રી જગન્નાથની ૧૩મી રથયાત્રાનુ કરવામા આવ્યુ છે, જેનુ મામેરા ભરવાનુ સૌભાગ્ય આ વર્ષે કલોલ હાઈવેની શિવનગર સોસાયટી ખાતે રહેતા શ્રી કૃશાંગ વિનોદભાઈ બારોટ ઉર્ફે પિન્ટુભાઈને મળ્યુ હતુ, જેના ભાગરૂપે આજે મામેરાની ભવ્ય શોભાયાત્રા કલોલના શ્રી સત્યનારાયણ મંદિર નીકળી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સંતો મહંતો તથા ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની વિગત શ્રી પિન્ટુભાઈ બારોટ તથા તેમના પરિવારજનો અને મંદિરના મહંત શ્રી રામમનોહરદાસજી, શ્રી વિજય હનુમાન આશ્રમથી શ્રી દંડીબાપુ, શ્રી કપિલેશ્વર મહાદેવના મહંત સ્વામી પૂર્ણાનંદજી તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આપાઈ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી કૃશાંગ વિનોદભાઈ બારોટ (પિન્ટુભાઈ) પરિવાર દ્વારા આયોજીત
કલોલની ૧૩મી રથયાત્રામા ભગવાન શ્રી જગન્નાથનુ મામેરું
Shree Krushang Vinodbhai Barot (Pintubhai) Arranged Mameru of Bhagvan Shree Jagannath on 13th Rathyatra of Kalo 2021
કલોલની યોજાવાની રથયાત્રામા ભગવાન શ્રી જગન્નાથનુ મામેરું શ્રી કૃશાંગ વિનોદભાઈ બારોટ (પિન્ટુભાઈ) પરિવાર દ્વારા ભરાયુ
Krushang Barot, Kalol, Gandhinagar, Pintubhai Barot Kalo, Shivnagar Society, Kalol Rathyatra, Mameru,