અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન નિર્માણ પામી રહ્યુ છે, જ્યાં એક સુંદર આશ્રમના નિર્માણની સાથોસાથ અહીંયા ભગવાન શ્રી ગોરક્ષનાથજીનુ ભવ્યાતિભવ્ય મંદિર પણ નિર્માણ પામી રહ્યુ છે, જેના લાભાર્થે અહીંયા ભવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણનુ આયોજન કરાયુ હતુ, જે કથા મહોત્સવનો પ્રારંભ ૦૯/૦૮/૨૦૨૧ થી શરૂ થઈને ૧૬.૦૮.૨૦૨૧ના રોજ વિરામ પામ્યો હતો, જેમા પરમ પૂજ્ય યોગી શ્રી બાલકનાથજી બાપુ દ્વારા પાવન કથાનુ રસપાન કરાવવામા આવ્યુ હતુ, જેમા રોજ રોજ મોટા મોટા સંતો મહંતોની પધરામણીની સાથોસાથ મોટી સંખ્યામા લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા આશીર્વચન એકલધામ, ભરૂડીયા ક્ચ્છના મહંત શ્રી યોગી દેવનાથજી બાપુ, વાળીનાથ અખાડા, તરભ ના મહંત શ્રી જયરામગીરી બાપુ તથા ચૈતન્ય શંભુ મહારાજજી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Devbhumi Ramandham Seva Sansthan Jivapura Detroj Arranged Shreemad Bhagvat Gyanyagn Parayan 16.08.2021

ShreemadBhagvatKatha #RamandhamSevaSansthan #Jivapura #Detroj #Ramandham

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *