Tag: Detroj

દેત્રોજ : ચુંવાળ શોભાસણ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાનના નવીન મંદિરનો પ્રાણ ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના શોભાસણ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જે મંદિરનો ત્રિદિવસીય…

દેત્રોજ : મદ્રીસણા ગામ ખાતે સમસ્ત લોઢા પરિવાર દ્વારા યોજાયો માતાજીની દિવ્ય પ્રતિમાઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૧.૦૪.૨૦૨૪

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામ ખાતે રબારીવાસમાં સમસ્ત લોઢા પરિવાર દ્વારા માતાજીનું ખૂબ જ સુંદર નવું મંદિર નિર્માણ કરવામા…

દેત્રોજ : મદ્રિસણામાં આવેલ રબારી સમાજની ગુરુગાદી તથા શ્રી વડવાળા દેવ મંદિર ખાતે યોજાયો ભવ્ય પંચામૃત મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મદ્વિસણા ગામ ખાતે રબારી સમાજની ગુરુગાદી અને ઐતિહાસિક શ્રી વડવાળા દેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય…

દેત્રોજ : ઘેલડા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાન મંદિરનો દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

દેત્રોજ : ઘેલડા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાન મંદિરનો દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઅમદાવાદ જિલ્લાના દેત્રોજ…

દેત્રોજ : અબાસણા ગામના શ્રી મેલડી માતાજી ધામ ખાતે યોજાયો છઠ્ઠા પાટોત્સવ નિમિતે ભવ્ય વિષ્ણુ યાગ

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના અબાસણા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીની…

દેત્રોજ : અબાસણા ગામ ખાતે નવ્ય દિવ્ય શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્ય શુભારંભ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અબાસણા ગામમા નવ્ય દિવ્ય અને ભવ્ય અને કોમી એકતાના ઉદાહરણ રૂપ એવા શ્રી રામજી મંદિરનુ નિર્માણ…

દેત્રોજ : સુંવાળા ગામ ખાતે યોજાયો વિસત મેલડી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના સુંવાળા ગામ ખાતે શ્રી વિસત મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે,…

દેત્રોજ : અશોકનગર (અધાર) ખાતે યોજાયો શ્રી લીંબોજ માતાજી તથા શ્રી ગોગા મહારાજ ધામનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અશોકનગર અધાર ગામ ખાતે આલ પરિવાર દ્રારા ભવ્યતિભવ્ય શ્રી રાજરાજેશ્વરી લીંબોજ માતાજી તથા શ્રી ગોગા મહારાજ…

દેત્રોજ : જીવાપુરાના દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે આઠ દિવસીય ભવ્ય શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો વિરામ થયો.

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન નિર્માણ પામી રહ્યુ છે, જ્યાં એક સુંદર આશ્રમના નિર્માણની…

પવિત્ર ધનુર્માસ નિમિત્તે જીવાપુરાના રમણધામ દ્રારા મુંગા પશુ પક્ષીઓને ભોજનની સેવાનુ આયોજન કરાયુ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે ખુબ જ સુંદર શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એટ્લે દેવભુમી રમણધામ સેવા સંસ્થાન નિર્માણ…

You missed