તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે શ્રી બાલાજી મંદિર આવેલુ છે, કહેવાય છે કે આ મંદિરમા શ્રી બાલાજી ભગવાન સહિત સજોડે શ્રી લક્ષ્મીદેવી 150 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે. મંદિરમા અનેકવિધ ઉત્સવોની ઉજવણી કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે પણ સરકારની કોરોના ગાઈડલાઇન્સને અનુલક્ષીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેમા સુંદર ભજન સંધ્યા તથા જન્મોત્સવનુ આયોજન કરાયુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના ટ્રસ્ટીશ્રી નિલેશભાઈ પંડ્યા તથા હસમુખભાઈ પંડ્યા દ્વારા આપવામા આવ્યુ હતુ.
તો આવો કૃષ્ણ જન્માષ્ટમીના પવન પર્વ પર કરીએ દર્શન રાંધેજા ગામના શ્રી બાલાજી મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Balaji Mandir Randheja Arranged Shree Krishna Janmotsav 2021