ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા દીપ પ્રાગટ્ય બાદ, પધારેલા મહેમાનશ્રીઓનો સત્કાર સમારોહ તથા પ્રાસંગિક પ્રવચન કરવામા આવ્યુ હતુ, જેમાં અનેકવિધ રાજકીય અગ્રણીઓ તથા સામાજીક આગેવાનો સહિત હજારોની સંખ્યામા સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજના દરેક ગોળ પરગણાના અગ્રણીઓ અને સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનાર ૨૦૨૨ની ચૂંટણીમા રાજકીય રીતે પ્રજાપતિ સમાજને પ્રભુત્વ મળે અને રાજકીય આગેવાનો દ્વારા પ્રજાપતિ સમાજની નોંધ લેવાય એવો આશ્રય વ્યક્ત કરવામા આવ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રજપતિ સમાજનુ નેતૃત્વ કરનારા અને અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમને સફળ બનાવનાર શ્રી ધનજીભાઈ પ્રજાપતિ તથા શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજના પ્રમુખશ્રી અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dandhavya Chhasath Prajapati Samaj Gojariya Arranged Sneh Milan Samaroh in favour of Gujarat Prajapati Bhajapa Vichardhara 03.07.2022

Shree Dandhavya Chhasath Prajapati Samaj Gojariya, Gojariya, Mehsana, Sneh Milan Samaroh, Gujarat Prajapati Bhajapa Vichardhara, 03.07.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed