આજરોજ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઈ રાવળ દ્વારા સુંદર સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા બપોરે સંતોના સામૈયાનો ભવ્ય કાર્યક્રમ તથા રાત્રિના ભજન સંતવાણી તથા સત્સંગનુ આયોજન કરાયુ હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી શકરાભાઈ રાવળ તથા શ્રી રમણભાઈ પટેલ વરા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Shakrabhai Raval Jantral Vijapur Arranged Sant Sneh Milan Program 14.06.2022


Shree Shakrabhai Raval, Jantral, Vijapur, Sant Sneh Milan, Program, 14.06.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed