અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ એકમ વિભાગ ચાર દ્વારા 28 મો સામૂહિક યજ્ઞોપવિત્ર સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 20 જેટલા બટુકોએ ભાગ લીધો હતો, કાર્યક્રમમાં સામૂહિક યજ્ઞોપવિત્ર સંસ્કાર વિધિ તથા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કનુભાઈ રાવલ, શ્રી રાજેશભાઈ દવે તથા શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Samast Gujarat Braham Samaj Ahmedabad Ekam Vibhag 4 arranged 28th Samuh Yagnopavit Sanskar Vidhi 12.02.2023


Samast Gujarat Braham Samaj, Ahmedabad, Vibhag 4, 28th, Samuh Yagnopavit Sanskar, 12.02.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed