કલોલની યોજાવાની રથયાત્રામા ભગવાન શ્રી જગન્નાથનુ મામેરું શ્રી કૃશાંગ વિનોદભાઈ બારોટ (પિન્ટુભાઈ) પરિવાર દ્વારા ભરાયુ
ગાંધીનગર શહેરના કલોલ ખાતે અષાઢી બીજના શુભ દીવસે ભગવાન શ્રી જગન્નાથની ૧૩મી રથયાત્રાનુ કરવામા આવ્યુ છે, જેનુ મામેરા ભરવાનુ સૌભાગ્ય…
અમદાવાદમા અનોખી રીતે ઉજવાયો જન્મ દિવસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની પ્રેરણા થી પ્રેરાઈને યુવા કાર્યકર તથા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ના પ્રમુખ શ્રી ડેનિશભાઈ પટેલ દ્વારા…
દગાવાડિયા ગામના શ્રી શેટલાવીર મહારાજના મંદિર ખાતે કોરોનાની સવા બે મહિનાની ટેક પુરી કરી મંદિરના દ્વાર જાહેર જનતા માટે ફરી ખુલ્લા મુકાયા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામ ખાતે શ્રી શેટલાવીર મહારાજનુ ખુબજ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં વીર મહારાજ…
કડાના શ્રી સધી માતાજીના દિવ્ય દર્શન તથા ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા મંદિર ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃતિઓ
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમા ખુબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિધ્ધેશ્વરી માતાજીનુ મંદિર આવેલું છે, જે સમગ્ર ગુજરાતમા…
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના ૬૬મા જન્મદિવસ નિમીતે મહેસાણાના સ્નેહકુટિર વૃદ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવી
ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૬મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ, એજ…
વાલમના ધુણીવાળા ગુરુ મહારાજના પાવન સાનિધ્યમા યોજાયો દિવ્ય દ્વિતીય પાટોત્સવ
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમા શ્રી ધુણીવાળા ગુરુ મહારાજ તથા શ્રી ઉપલેશ્વર મહાદેવજીના ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…
મહેસાણાના જેતલપુર ખાતે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા યોજાયો ૧૧ લાડકી દિકરીઓનો પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ
આજરોજ મહેસાણા જિલ્લાના જેતલપુર ગામે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા લાડકી દિકરી પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ ૨૦૨૧નુ આયોજન કરવામા આવ્યુ હતુ,…
LIVE : એણાસણ || જય ભોલે પરિવાર દ્વારા આયોજિત શિવ પરિવારના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે સંતવાણી ૨૦૨૧ || આયોજક : શ્રી બુધાજી શકરાજી ઠાકોર (પૂર્વ દસક્રોઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી)
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામમાં જ્યાં નરોડા દહેગામ રોડ પર જ શિવ કુટીર નિવાસ આવેલુ છે, જ્યાંના સુંદર પરિસરમા…
એણાસણ સ્થિત જય ભોલે પરિવાર તથા પૂર્વ દસક્રોઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી બુધાજી શકરાજી ઠાકોર દ્વારા યોજાયો શ્રી શિવ પરિવારનો દ્વિતીય પાટોત્સવ
ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામમાં જ્યાં નરોડા દહેગામ રોડ પર જ…
આવો જેઠ સુદ પાંચમના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ પાટણના સમી ખાતે બિરાજમાન શ્રી ક્ષેત્રપાળ દાદાના
પાટણ જિલ્લાના સમી શહેરમા સુંદર તળાવને કિનારે શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાળ દાદા સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્ષેત્રપાળ દાદાનુ સુંદર…
