મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમા શ્રી ધુણીવાળા ગુરુ મહારાજ તથા શ્રી ઉપલેશ્વર મહાદેવજીના ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલા છે, જ્યાં શ્રી મહાદેવજી તથા શ્રી ગુરુ મહારાજ ખુબજ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સમિતિ દ્વારા આજરોજ જેઠ સુદ બારસના દિવસે દિવ્ય દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે અહીંયા સુંદર યજ્ઞ પૂજન તથા ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતું.


આ સતની જગ્યા પ્રત્યે સમગ્ર ગ્રામજનો ખુબ જ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, જે મંદિરો વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી કનુભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.


તો આવો દિવ્ય દ્વિતીય પાટોત્સવના શુભ દિવસે કરીયે દર્શન શ્રી ધુણીવાળા ગુરુ મહારાજ તથા શ્રી ઉપલેશ્વર મહાદેવજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી ધુણીવાળા મહારાજ તથા ઉપલેશ્વર મહાદેવ મંદિર, વાલમ દ્વારા આયોજિત
જેઠ સુદ બારસના દિવ્ય દિવસ પાટોત્સવ ૨૨.૦૬.૨૦૨૧

Shree Dhunivala Guru Maharaj tatha Shree Upleshwar Mahadev Mandir Valam Visnagar arranged 2nd Patotsav 2021

Shree Dhunivala Guru Maharaj Valam, Shree Upleshwar Mahadev Mandir, Valam, Visnagar, Mehsana, Patotsav, 2021, 2nd Patotsav, શ્રી ધુણીવાળા ગુરુ મહારાજ વાલમ, શ્રી ઉપલેશ્વર મહાદેવ મંદિર વાલમ, વાલમ, વિસનગર, મહેસાણા, ૨૦૨૧, પાટોત્સવ,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed