અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા વણકર સેવા સંઘ દ્રારા તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૨૬ નવયુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુના સુંદર આગમન બાદ લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો જ્ઞાતિજનો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખ શ્રી ગોવિંદભાઈ મકવાણા, મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ વણકર, સહમંત્રી શ્રી હર્ષદભાઈ પરમાર તથા સહ કન્વીનર શ્રી ગણપતભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ દ્વારા આયોજિત
તૃતીય ભવ્ય સમુહ લગ્ન મહોત્સવ ૨૭.૦૨.૨૦૨૦

Vankar Seva Sangh Chandkheda Arranged 3rd Bhavya Samuh Lagnotsav 27.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

2 thoughts on “ચાંદખેડામા યોજાયો વણકર સમાજનો ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ”
  1. ચાંદખેડા વણકર સંઘ ને સફલ આયોજન બદલ ખૂબ અભિનંદન ..

  2. ચાંદખેડા વણકર સંઘ અને આયોજન કરનાર ને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ વણકર સમાજ ને એક નેજા હેઠળ આ વણકર સમાજ સંઘ બનાવવાનું ભગીરથ કાર્ય કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *