Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 165

શ્રી બહુચર ધામ બોભાના પાટોત્સવ નિમિતે ઉમટ્યુ માનવ મહેરામણ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે ભવ્ય શ્રી બહુચર ધામ મંદિર આવેલું છે, મંદિરના પ્રથમ પાટોત્સવ ની ઉજવણી આજરોજ…

સરોડા ચંડીસર રોડ પર યોજાયો નાયી સમાજ નો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ જીલ્લાના ધોળકાના તાલુકા સરોડા ચંડીસર રોડ પર ગત ૨૭.૦૨.૨૦૨૦ ના રોજ બાવન લીમ્બાચીયા સમાજ યુવક મંડળ (સૂચિત) દ્રારા પ્રથમ…

અમદાવાદમાં યોજાયો કોમ નાગોરી લુહાર જમાત નો છઠ્ઠો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં કોમ નાગોરી લુહાર જમાત (ગવાડી) અમદાવાદ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન એટલે કે મિલન સાદી 2020 નું આયોજન…

કલોલ ખાતે અક્ષરનિવાસી શ્રી અક્ષય ગજ્જરની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી રામકથા મહોત્સવ તથા સંત મેળાવળો

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર નજીક આવેલ ગોપાલવાડી ગૌશાળા ખાતે શ્રી અરવિંદભાઈ ગજ્જર પરિવાર, અડાલજ દ્રારા અક્ષરનિવાસી શ્રી અક્ષય ગજ્જરની ચોથી…

અમદાવાદમા યોજાયી શ્રી ખાંટુ શ્યામ બાબાની ભવ્ય પદયાત્રા-નિશાનયાત્રા

અમદાવાદના સબરમતી વિસ્તારથી શ્રી શ્યામ સુદામા પરિવાર અમદાવાદ દ્રારા શ્રી ખાંટુ શ્યામ બાબાની ભવ્ય ૧૩મી પદયાત્રા નિશાનયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ…

શ્રી સત્યનારાયણ મંદીર કલોલ દ્રારા આયોજીત વિવિધ મહોત્સવોનુ દિવ્ય આયોજન

  ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરના મધ્યમા શ્રી સત્યનારાયણ ભગવાનનુ ભવ્ય મંદીર આવેલુ છે, મંદીર દ્રારા વિવિધ મહોત્સવનુ દિવ્ય આયોજન હાલ…

ચાંદખેડામા યોજાયો વણકર સમાજનો ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા વણકર સેવા સંઘ દ્રારા તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૨૬ નવયુગલોએ પ્રભુતામા…

પરચાધામ અડાલજ ખાતે યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

ગાંધીનગર જીલ્લાના અડાલજ ખાતે આવેલ શ્રી પરચાધામ મંદીરના સાનિધ્યમા શ્રી રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ભવ્ય દ્રિતિય સમૂહ લગ્નોત્સવનુ આયોજન…

સાંતેજ ખાતે યોજાયો ઠાકોર સમાજ નો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમા જય દ્વારકાધીશ ગ્રુપ તથા સમસ્ત સાંતેજ ગામ દ્વારા ભવ્ય દ્રિતિય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા…

ઇયાવા ગામે યોજાયો શ્રી માત્રી ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઇયાવા વાસણા ગામે શ્રી માત્રી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…