ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરના મધ્યમા શ્રી સત્યનારાયણ ભગવાનનુ ભવ્ય મંદીર આવેલુ છે, મંદીર દ્રારા વિવિધ મહોત્સવનુ દિવ્ય આયોજન હાલ કરવામા આવ્યુ હતુ, જેમા ૯ દિવસ શ્રી દંડીબાપુના પાવન મુખે શ્રી રામ કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, અને આજરોજ પુજ્ય શ્રી ગોપાલદાસજી મહારાજની ૨૫મી પુણ્યતિથિ તથા પુજ્ય શ્રી મનોહરદાસજી મહારાજની ૬૦મી જન્મ જયંતિ નિમિત્તે સંતોના ભવ્ય સન્માન તથા ગૌયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ગુજરાતના મહાન સંતો મહંતો સહીત સેંકડો લોકો પધાર્યા હતા.
જુઓ સંપુર્ણ એપિસોડ.
શ્રી સત્યનારાયણ મંદીર કલોલ દ્રારા આયોજીત
વિવિધ મહોત્સવોનુ દિવ્ય આયોજન ૨૦૨૦
Shree Satyanarayan Mandir Kalol Arranged Divya Mahotsav 2020
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.