અમદાવાદના સબરમતી વિસ્તારથી શ્રી શ્યામ સુદામા પરિવાર અમદાવાદ દ્રારા શ્રી ખાંટુ શ્યામ બાબાની ભવ્ય ૧૩મી પદયાત્રા નિશાનયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે યાત્રા સાબરમતી વિસ્તારથી શરુ થઇને શ્રી શ્યામ મંદીર બાપુનગર ખાતે પુર્ણ થઈ હતી, જયાં મેમકો ખાતે શ્રી શ્યામ બાબાની ભવ્ય મહાઆરતી યોજવામા આવી હતી, પદયાત્રામા ઊંટગાડી, ડી. જે. અને સેંકડો ધજાઓ સાથે હજારો ભાવિક ભક્તો હર્ષોલ્લાસથી જોડાયા હતાં.

કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી નરેશ જાગીડ તથા શ્યામ સુંદર શર્મા દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી શ્યામ સુદામા પરિવાર, અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી ખાંટુ શ્યામ બાબાની તેરમી પદયાત્રા ૨૯.૦૨.૨૦૨૦

Shree Shyam Sudama Parivar Ahmedabad Arranged 13th Padyatra of Shree Khantu Shyam 29.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News

Motera, #Ahmedabad.6

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *