ગાંધીનગર જીલ્લાના અડાલજ ખાતે આવેલ શ્રી પરચાધામ મંદીરના સાનિધ્યમા શ્રી રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ભવ્ય દ્રિતિય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૨૫ નવયુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુના સુંદર આગમન બાદ લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો જ્ઞાતિજનો જોડાયા હતા.
કાર્યક્રમની વિગત સંસ્થાના પ્રમુખશ્રી વિષ્ણુજી ઠાકોર તથા સમિતિના અન્ય સભ્યો દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત
દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ ૨૭.૦૨.૨૦૨૦
Shree Ramapir Thakor Samaj Charitable Trust Arranged 2nd Samuh Lagnotsav 27.02.2020
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.