Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
August, 2022 - online gujarat news

Month: August 2022

મહેમદાવાદ : નેનપુરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મંદિર ખાતે યોજાઈ શ્રી રામચરિત માનસ કથા ૨૦૨૨

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ બાપાનું ખૂબ જ સુંદર અને ભવ્ય…

અમદાવાદ : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના શ્રી માતૃશક્તિ પદયાત્રા સંઘ દ્વારા અંબાજી સંઘનુ ભવ્ય આયોજન

સમગ્ર ભારત દેશમાંથી અત્યારે અંબાજી પદયાત્રા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના શ્રી માતૃશક્તિ…

અમદાવાદ : નાના ચીલોડાના પાટીદાર પલટન (સેના) દ્વારા નાના ચીલોડાના રાજા નામથી ભવ્યાતિભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવનુ આયોજન

સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં પાટીદાર પલટન સેના દ્વારા પ્રથમ સાર્વજનિક…

અમદાવાદ : વડોદરાના કરચીયા ગામના શ્રી જય અંબે રથયાત્રા સંઘ દ્વારા ૧૫મા કરચીયા થી અંબાજી પદયાત્રા સંઘનુ ભવ્ય આયોજન

અંબાજી ખાતેના ભાદરવી પૂનમીયા મેળામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રા સંઘો મોટા અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે તાલુકા જિલ્લા વડોદરાના કરચિયા ગામના…

મહેસાણા : શ્રી જોગમાયા મિત્ર મંડળ દ્વારા યોજાયો ઠાકોર સમાજનો જીવનસાથી પસંદગી મેળો

મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આજરોજ જોગમાયા મિત્ર મંડળ દ્વારા ઠાકોર સમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 500થી…

કલોલ : જાસપુર ગામના ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ શ્રાવણ વદ અમાસની ભવ્ય ભજન સંધ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ગાંધીનગર : પેથાપુરના અતિ પૌરાણિક શ્રી સુખડનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો શ્રાવણ વદ અમાસનો ભવ્ય શિવજીનો વરઘોડો

તાલુકા જિલ્લા ગાંધીનગર ના પેથાપુર ગામમાં સાબરમતી નદી કિનારે અતિ પૌરાણિક એવું શ્રી સુખડનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, આ મંદિરમાં…

અમદાવાદ : ઘોડાસરના શ્રી રામેશ્વર મંદિર ખાતે યોજાયો શ્રાવણ વદ અમાસ નો ભવ્ય ભંડારો

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં કેનાલ નજીક શ્રી રામેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામેશ્વર મહાદેવજી ખૂબ જ…

અમદાવાદ : રાણીપ વિસ્તારમા શ્રી કડવા પાટીદાર બેતાલીસ સમાજ મિત્ર મંડળ દ્વારા યોજાઇ ભવ્ય અને દિવ્ય શિવકથા

અત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઠેર ઠેર શિવકથાઓનુ આયોજન થઈ રહ્યુ છે, ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રી કડવા પાટીદાર બેતાલીસ…

કડી : શહેરના શ્રી કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા કથા નિમિત્તે મંગળવારે ભવ્યાતિભવ્ય શ્રી હનુમાન જન્મોત્સવ તથા અન્નકૂટનુ આયોજન

પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેર કથાઓનું આયોજન થઈ રહ્યુ છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કોટન માર્કેટ ખાતે શ્રી કષ્ટભંજન…