અંબાજી ખાતેના ભાદરવી પૂનમીયા મેળામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રા સંઘો મોટા અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે તાલુકા જિલ્લા વડોદરાના કરચિયા ગામના શ્રી જય અંબે રથયાત્રા સંઘ દ્વારા ૧૫માં કરચિયા થી અંબાજી પદયાત્રા સંઘ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સંઘને લાલ છત્રીવાળા સંઘ તરીકે પણ ઓળખવામા આવે છે, આજરોજ આ રથયાત્રા સંઘને લઈને ૧૮૦ જેટલા પદયાત્રિકો ભવ્ય ધજાઓ તથા રથ સહિત અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં નારાયણ ધામ મંદિર ખાતે માતાજીની ભવ્ય મહા આરતી તથા થાળનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત પ્રદયાત્રીકો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત અલ્કેશભાઇ પટેલ તથા શ્રી મેહુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jay Ambe Rathyatra Sangh Karachiya Vadodara Arranged 15th Karachiya to Ambaji Padyatra Sangh 2022


Shree Jay Ambe Rathyatra Sangh, Karachiya, Vadodara, 15th, Karachiya to Ambaji, Padyatra Sangh, 2022, Ambaji Sangh, Ambaji Pagpala Sangh, Sangh,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed