સમગ્ર ભારત દેશમાંથી અત્યારે અંબાજી પદયાત્રા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના શ્રી માતૃશક્તિ પદયાત્રા સંઘ દ્વારા પાણેથા થી અંબાજી પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સંઘ આજરોજ અમદાવાદ નજીકના કનીજ ગામ ખાતે પહોંચ્યા હતો, જ્યાં રથમા માતાજીની ભવ્ય મહા આરતી તથા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ભાવિક ભક્તો અને પદયાત્રીકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા પદયાત્રાની સંપૂર્ણ માહિતી શ્રી જીગ્નેશ ભાઈ દેસાઈ તથા શ્રી રાકેશ વસાવા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Matrushakti Padyatra Sangh Panetha Zaghadiya arranged Panetha to Ambaji Padyatra Sangh 2022
Shree Matrushakti Padyatra Sangh, Panetha, Zaghadiya, Panetha to Ambaji Padyatra Sangh, 2022,