Month: August 2022

મહેસાણા : ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો એક શામ વીર જવાનો કે નામ કાર્યક્રમ

સમગ્ર દેશમા સ્વતંત્રતા પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી સીબલી રહી છે ત્યારે આજરોજ મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેર ખાતે શ્રી દોતોર સત્તાવીસી ઔદીચ્ય…

અમદાવાદ : ભુદરપુરામા નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં સંત કબીર સોસાયટી ખાતે દર વર્ષે નવ ગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા…

અમદાવાદ : વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતી દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

અમદાવાદના રાયપુર વિસ્તારમા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતી દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાવામા આવી હતી, જેમા સવારે…

અમદાવાદ : સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી કે. એમ. રાણા સાહેબના નેજા હેઠળ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી…

બાવળા : સમગ્ર ભાલ પરગણા ભરવાડ સમાજ દ્વારા યોજાયો ગુરુ મહારાજ તથા ભામાશા દાતાશ્રીઓનો સન્માન સમારોહ

આજરોજ અમદાવાદ જિલ્લાના બાવળા મુકામે સમગ્ર ભાલ પરગણા ભરવાડ સમાજ તથા શ્રી સંજયભાઈ ભરવાડ દ્વારા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન…

માણસા : પ્રતાપપુરા ગામ ખાતે યોજાયો શ્રી નાનબાઈ માતાજીનો ભવ્ય પ્રાગટ્યોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી નાનબાઈ માતાજીનું ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

પાટણ : કુણઘેર ગામમા આવેલ શ્રી રૂપા રૂડીની સધી માતાજી મંદિર ખાતે ભાટચ્યા પરિવાર દ્વારા યોજાયો પ્રાગટ્યોત્સવ

તાલુકા જિલ્લા પાટણના કુણઘેર ગામ ખાતે શ્રી સધી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર ખૂબ જ…

આણંદ : બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિરના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનના સંકુલમા સુંદર શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિર નિર્માણ પામ્યા છે, જેનો…

દેથળી ગામ ખાતે આવેલા સ્વયંભૂ શ્રી વટેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર દ્વારા યોજાયો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથળી ગામ ખાતે શ્રી વટેશ્વર મહાદેવજીનુ સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, કહેવાય છે કે આ મંદિર 800…

ગાંધીનગર : અમરનાથ ધામ ખાતે બાબા અમરનાથનો જળાભિષેક કરવા અમદાવાદથી પહોંચ્યા ૪૦૦૦ જેટલા કાવડ પદયાત્રિકો

સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ માસની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ મંદિરોમા બમ…

You missed