Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 4

Tag: Ahmedabad

દસ્ક્રોઈ : પરઢોલ ગામને આંગણે અમદાવાદ શ્રી નરનારાયણદેવ દેશ તાબાના ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામને આંગણે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાનું ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું…

અમદાવાદ : નિકોલ વિસ્તારમા આવેલ શ્રી ભોજલરામ સિનિયર સીટીઝન મંડળ દ્વારા તુલસી વિવાહનુ આયોજન, કન્યા પક્ષના મુખ્ય યજમાન બન્યા શીંગાળા પરિવાર

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમા આવેલ શ્રી ભોજલરામ સિનિયર સીટીઝન મંડળ દ્વારા તુલસી વિવાહનુ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જેના મુખ્ય…

ઘાટલોડિયા : હેબતપુર ગામ ખાતે સોઢા પરિવાર દ્વારા માતાજીના ધ્વજા આરોહણ નિમિત્તે શોભાયાત્રા તથા નવીન સોપાન HJ લાઈવ ડીજેનું ઉદ્ઘાટન કરાયુ

અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના હેબતપુર ગામ ખાતે ઠાકોરવાસમા શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અહીંયા શ્રી હરસિધ્ધિ…

દસ્ક્રોઈ : ભુવાલડી સમસ્ત ગામ તથા જય જોગણી યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ ૨૦૨૩

દસ્ક્રોઈ : ભુવાલડી સમસ્ત ગામ તથા જય જોગણી યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ ૨૦૨૩અમદાવાદ જિલ્લાના ભુવાલડી ગામ…

અમદાવાદ : બાપુનગર ખાતે આવેલા શ્રી તરકુલ્હી માતાજી મંદિર દ્વારા યોજાઇ નવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

અમદાવાદના બાપુનગરમાં આવેલી જનરલ હોસ્પિટલ સામે આવેલી સોનારીયાની ચાલી મા શ્રી તરકુલ્હી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં…

અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સમર્પણ ટાવર ખાતે યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સમર્પણ ટાવર ખાતે અનેક રીતે ધાર્મિક ઉત્સવો તથા તહેવારો અને સામાજિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં…

દસ્ક્રોઈ : રોપડા ગામના જય ભોલે ગ્રુપ દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના રોપડા ગામ ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે,…

અમદાવાદ : શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા વિધવા તથા ત્યકતા બહેનો માટે અનાજ કીટ, ગરમ બ્લેન્કેટ તથા સાડીનું વિતરણ કરાયુ

અમદાવાદ સ્થિત શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એમાં ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનુ…

અમદાવાદ : સોલા ગામ ખાતે આવેલા શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિરે યોજાયો ભાદરવી સુદ નોમનો ભવ્ય નેજા મહોત્સવ

 અમદાવાદના સોલા ગામમાં શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવપીર ભગવાન ખૂબ જ દિવ્ય અને…