Tag: 2022

અમદાવાદ : રાણીપ વિસ્તારમા શ્રી કડવા પાટીદાર બેતાલીસ સમાજ મિત્ર મંડળ દ્વારા યોજાઇ ભવ્ય અને દિવ્ય શિવકથા

અત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઠેર ઠેર શિવકથાઓનુ આયોજન થઈ રહ્યુ છે, ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રી કડવા પાટીદાર બેતાલીસ…

કડી : શહેરના શ્રી કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા કથા નિમિત્તે મંગળવારે ભવ્યાતિભવ્ય શ્રી હનુમાન જન્મોત્સવ તથા અન્નકૂટનુ આયોજન

પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેર કથાઓનું આયોજન થઈ રહ્યુ છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કોટન માર્કેટ ખાતે શ્રી કષ્ટભંજન…

કલોલ : રાંચરડા ખાતે આવેલા શ્રી સાંઈબાબા તથા શનિદેવ મંદિરે યોજાયો ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૨

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામ ખાતે વતીકા ટેકરા ની સામે શ્રી સાંઈબાબા તથા શ્રી શનિદેવ મંદિર આવેલું છે, મંદિર…

કડી : ફૂલેત્રા ગામ ખાતે આવેલા શ્રી ફુલનાથ દાદા મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમીનો ભાતીગળ પારંપરિક લોકમેળો

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે શ્રી ફૂલનાથ દાદા નું અતિ ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે, મંદિર ખાતે…

કલોલ : જન્માષ્ટમી નિમિત્તે દિવ્ય દર્શન કરીએ જાસપુર ગામ ખાતે આવેલા શ્રી રાધે કૃષ્ણ મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે શ્રી રાધાકૃષ્ણ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, અહીંયા અનેકવિધ…

ઊંઝા : મકતુપુર ગામ ખાતે આવેલા શ્રી નાગ દેવતા મંદિર ખાતે યોજાયો નાગ પાંચમ મહોત્સવ ૨૦૨૨

નાગ પંચમીની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના મકતુપુર ગામની સીમમાં, જ્યાં…

ગાંધીનગર : કોલવડા ગામના શ્રી આંબલીવાળા ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો ભવ્ય નાગ પાંચમ મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

પાટણ : કુણઘેર ગામમા આવેલ શ્રી રૂપા રૂડીની સધી માતાજી મંદિર ખાતે ભાટચ્યા પરિવાર દ્વારા યોજાયો પ્રાગટ્યોત્સવ

તાલુકા જિલ્લા પાટણના કુણઘેર ગામ ખાતે શ્રી સધી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર ખૂબ જ…

વડનગર : શાહપુર (વડ) ગામમા આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ…

ધોળકા : કેલીયા વાસણા ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા યોજાઇ ભવ્યાતિભવ્ય રથયાત્રા ૨૦૨૨

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયજી ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…