Latest Post

દહેગામ : ભુમસીયા ગામ ખાતે નોગોહ પરિવાર દ્વારા યોજાયોશ્રી વાઘોવાળી ધામ મંદિર નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદ : સોલા ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવકુશ) દ્વારા યોજાયુપંચામૃત (પાંચમુ) મહિલા અધિવેશન અમદાવાદ : બોડકદેવ ખાતે શ્રી રામ જાનકી પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો ૧૭મો ભવ્ય વાર્ષિકોત્સવ ૨૦૨૫ અમદાવાદ : કઠવાડા ખાતે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા યોજાયો ૧૭મો સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહ ૦૫.૦૧.૨૦૨૫ અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં શ્રી ૧૦૬ (છોત્તેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયો ૨૭મો તેજસ્વી વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન અને સ્નેહ મિલન સમારોહ

જોટાણા : ભટાસણ ગામના શ્રી વારાહી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો શ્રી વારાહી માતાજીનો પારંપરિક ભવ્ય દશેરા મહોત્સવ 2024

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભટાસણ ગામ ખાતે ઐતિહાસિક શ્રી વારાહી માતાજીનું મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી વારાહી માતાજીની સાથોસાથ શ્રી…

અમદાવાદ : એણાસણના પૂર્વ દસ્ક્રોઈ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બુધાજી ઠાકોરના સ્વ. સુપુત્રશ્રી ચંદ્રકાંતભાઈની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનુ આયોજન 

આજરોજ પૂર્વ દસ્ક્રોઈ તાલુકા પંચાયત ના સદસ્યશ્રી બુધાજી શકરાજી ઠાકોરના સ્વર્ગસ્થ સુપુત્ર શ્રી ચંદ્રકાંત બુધાજી ઠાકોરની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે…

બનાસકાંઠા : અંબાજી ખાતે સુરજ જોગણી શક્તિ પીઠ કરબાટીયા દ્વારા ત્રિશૂળ ના અવકાશી નજારા સાથે પુષ્પવર્ષા

51 શક્તિપીઠ માના પ્રથમ શક્તિપીઠ એટલે આપણું ગુજરાતમા આવેલ અંબાજી શક્તિપીઠ, જ્યાં ભાદરવા મહિનાનું ખૂબ જ રૂડો મહિમા છે તથા…

ખેરાલુ : નાનીવાડા ખાતે શ્રી સુરજ જોગણી શક્તિપીઠ, કરબટિયા તથા સૂરજ જોગણી સેવકગણઅને માઇ મંડળ દ્વારા યોજાયો અંબાજી જતા પદયાત્રિકો માટે ભવ્ય અને વિશાળ સેવા કેમ્પ ૨૦૨૪

સમગ્ર દેશમાંથી પદયાત્રીકો જ્યારે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે તેમની સેવા માં ઠેર ઠેર અનેકવિધ સેવા કેન્દ્રનું આયોજન…

વિસનગર : વાલમ ગામના ઐતિહાસિક શ્રી કૃષ્ણ મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય જળજીલણી મહોત્સવ ૧૪.૦૯.૨૦૨૪

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે શ્રી કૃષ્ણ ભગવાનનું ખુબજ સુંદર અને ઐતિહાસિક એવું 880 વર્ષ પુરાણુ મંદિર આવેલું…

ગાંધીનગર : કોબા સર્કલ પર આવેલા શ્રી સંતોષી માતાજી શંખ મંદિર ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રનુ આયોજન

જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Santoshi Mataji Shankh Mandir Koba Circle Arranged Ambaji Padyatrik Seva Camp on 08.09.2024 Shree Santoshi Mataji…

દેત્રોજ : જીવાપુરા ગામના દેવભુમી રમણ ધામ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરાયું અખંડ રામધૂનનું આયોજન

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામના દેવભૂમિ રમણ ધામ શ્રી શિવ ગોરખનાથજી ની જગ્યા ખાતે પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુના…