મહેસાણા તાલુકાના પાંચોટ ગામ ખાતે શ્રી બળિયાદેવ ભગવાનનું દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે , જેના ભાગરૂપે આજરોજ મંદિર ખાતે ભવ્ય શોભયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મનાજી ઠાકોર, શાસ્ત્રી શ્રી વિક્રમભાઈ જાની, શ્રી ગોવિંદજી ઠાકોર તથા શ્રી જગાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
At Panchot Arranged Badiyadev Bhagwan Murti Pran Pratishtha Mahotsav On 22/03/2025