અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના લીલાપુર ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનું દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેના ભાગરૂપે આજરોજ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા શ્રી બ્રહ્માણી માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષલાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી શૈલેષજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shaileshji Thakor At Lilapur Arranged Brahmani Mataji Pran Pratishtha Mahotsav On 24/03/2025