Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 160

માણસા તાલુકાના સોલૈયા ગ્રામ પંચાયત દ્રારા કોરોના વાયરસને હરાવવા આયુર્વેદિક સૂંઠ પાવડરનુ વિતરણ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાની સોલૈયા ગ્રામ પંચાયત દ્રારા કોરોનાને હરાવવા માટે આયુર્વેદિક સૂંઠ પાવડરના વિતરણનુ આયોજન કરવામા આવ્યુ, જેથી કોરોના…

જુનમાં આવશે સૌથી વધારે કોરોનાના કેસ, કોરોના સાથે જ હવે જીવવું પડશે – એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જુન મહિનામાં કોરોનાના સૌથી…

સમાજસેવક શ્રી મનુભાઈ મકવાણા દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમા રહેતા શ્રી મનુભાઈ મકવાણા દ્વારા વર્ષ દરમ્યાન ઘણી સામાજિક પ્રવૃતિઓ કરવામા આવે છે, જેમા મુખ્યત્વે સમુહ…

અભિનેતા ઈરફાન ખાનનુ કેન્સરની લાંબી માંદગી બાદ નિધન

બૉલીવુડ તથા હોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનુ લાંબી માંદગી બાદ આજે મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમા નિધન થયુ છે, જેના આઘાતથી સમગ્ર…

સરગાસણના શ્રી સિકોતર સધી માતાજી મંદિર ગ્રુપ દ્વારા ભોજન તથા અનાજ કીટનુ હજારો જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ

ગાંધીનગર નજીકના સરગાસણ ગામમા શ્રી સિકોતર સધી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર દ્વારા વર્ષ દરમ્યાન ઘણા સામાજીક તથા ધાર્મિક…

અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ના સંગીતા પ્રજાપતિ ગ્રુપ દ્વારા કોરોના સામે જીત માટે રજુ કરાયુ એક્શન સોન્ગ

અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી સંગીતાબેન પ્રજાપતિ ના ગ્રુપ “સંગીતા પ્રજાપતિ ગ્રુપ” દ્વારા…

ગોગા મેલડી ધામ ગુનમા દ્વારા દર રવિવારે અવિરત પિરસાતી ભોજન સેવા

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટના ગુનમા ગામમા સુંદર શ્રી ગોગા મેલડીધામ આવેલુ છે, મંદિર દ્વારા લોકડાઉનમા પણ અવિરત દર…

માણસા તાલુકાના સોલૈયા ગામમા લોકડાઉનનો ચુસ્તપણે અમલ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમા આ કોરોના મહામારી અર્થે જે લોકડાઉન કરવામા આવ્યુ છે, તેનો ગામના સરપંચ શ્રી જયંતિભાઈ…

લોકગાયક જયદીપ પ્રજાપતિ ( J D ) દ્વારા કોરોના અંગેની જાગૃતિ માટે ગીત દ્વારા સંદેશ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે, ત્યારે સમસ્ત દેશના સંગીત વિશેષયજ્ઞો દ્વારા અલગ અલગ રીતે કોરોના જાગૃતિ અંગે સંદેશો…