કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે, ત્યારે સમસ્ત દેશના સંગીત વિશેષયજ્ઞો દ્વારા અલગ અલગ રીતે કોરોના જાગૃતિ અંગે સંદેશો આપવામા આવી રહ્યો છે, ત્યારે મહેસાણાના પ્રસિદ્ધ લોકગાયક શ્રી જયદીપ પ્રજાપતિ દ્વારા કોરોના વાયરસ અંગેની જાગૃતિ લાવવામા માટે પ્રયાસ કરવામા આવ્યો છે.

જેમા જયદીપ દ્વારા તેમના કંઠે ગવાયેલુ સુંદર ગીત રજુ કરવામા આવ્યુ.

તો આવો નિહાળીએ.

www.onlinegujaratnews.co.in

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *