Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 122

પાટણ : નોરતા ગામ ખાતે સંતશ્રી દોલતરામ મહારાજનો ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

પાટણ જિલ્લાના નોરતા ગામ ખાતે શ્રી નરભેરામ આશ્રમના મહંત શ્રી દોલતરામ બાપુને કોરોના કાળમા અભૂતપૂર્વ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ વર્લ્ડ…

મહેસાણા : પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા શ્રી પરષોત્તમભાઇ એલ.પટેલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વિના મુલ્યે નેત્રયજ્ઞ શિબિર ૦૫.૦૯.૨૦૨૧

મહેસાણાના પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા સામેત્રા ગામના દિવંગત શ્રી પરસોત્તમ લાલજીભાઈ પટેલની દરેક માસિક પુણ્યતિથિ નિમિતે…

કડી : ડાંગરવાના ઓનલાઇન મેલડી સિકોતર ધામ ખાતે યોજાયી શોભાયાત્રા તથા યજ્ઞ ૦૨.૦૯.૨૦૨૧

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામ ખાતે શ્રી ઓનલાઇન મેલડી સિકોતર ધામ માતાજીનો સુંદર મઢ આવેલો છે, ગેલેરી તથા સિકોતર…

અમદાવાદ : થલતેજના શ્રી સાંઈધામ મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ 2021

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભવ્યતિભવ્ય શ્રી સાંઈ ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સાંઈબાબાની સાથોસાથ અનેક વિધ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા…

ગાંધીનગર : રાંધેજાના ઐતિહાસિક શ્રી બાલાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૧

તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે શ્રી બાલાજી મંદિર આવેલુ છે, કહેવાય છે કે આ મંદિરમા શ્રી બાલાજી ભગવાન સહિત…

અમદાવાદ : સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા યોજાયો NRI જીવનસાથી પસંદગી મેળો 2021

આજ રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા NRI જીવનસાથી પસંદગી મેળો 2021 નું આયોજન કરવામાં આવ્યું…

કાંકરેજ : થરાના એપીએમસી માર્કેટ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરનુ નિર્માણ થયુ, યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાત ના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાના થરા શહેરમા જ્યાં અહીંયા થરાના એ. પી.…

ગાંધીનગર : સેક્ટર 7 ખાતે યોજાયો ભારત માતા મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર શહેરના સેક્ટર 7 ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતમાતાનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

કલોલ : નાસ્મેદના ચારીના ગોગા મહારાજ મંદિર દ્વારા યોજાયો ભવ્ય નાગપંચમી મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી ચારીના ગોગા મહારાજનુ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર દ્વારા સુંદર…