અમદાવાદ : જીવરાજ પાર્કના પારૂલ એપાર્ટમેન્ટ ખાતે યોજાયો શ્રી બાલા બહુચર મંદિરનો પંદરમો દિવ્ય પાટોત્સવ
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના પારૂલ એપાર્ટમેન્ટ ખાતે ત્રિપુરા સુંદરી શ્રી બાલા બહુચર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી પશુપતિનાથ…
દસ્ક્રોઈ : વાંચ ગામમા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દ્વિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વાંચ ગામ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યું છે,…
કપડવંજ : ટાઉન હોલ ખાતે કોરોનામા અવસાન પામેલ દિવંગત આત્માઓના મોક્ષ અર્થે યોજાયેલ ભવ્યાતિભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો વિરામ થયો
સમગ્ર દેશમાં જ્યારે અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે અને ઘણી બધી જગ્યાઓએ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણા…
પાટણ : ડેર ગામના સેવાભાવી શ્રી મંગાજી ઠાકોર દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરાયુ
પાટણ જીલ્લાના ડેર ગામના વતની અને સેવાભાવી શ્રી મંગાજી ઠાકોર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું હતુ,…
માણસા : લોદરા ગામના ઐતિહાસિક શ્રી બાલા હનુમાન મંદિરના આજે શનિવારના રોજ દિવ્ય દર્શન
ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે શ્રી બાલા હનુમાનજીનુ અતિ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી બાલા…
ગુજરાતમા નવરાત્રીને લઈને આજે મોટા સમાચાર આવ્યા
ગુજરાતમાં શેરી ગરબા માટે રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની છૂટ અપાઈ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર હવે લગભગ ખતમ થઈ ગઈ…
મહેમદાવાદ : નેનપુરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયુ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ બાપાનું ખૂબ જ ભવ્ય અને સુંદર…
કલોલ : ભાદરવી પૂનમના શુભ દિવસે કરીએ દર્શન સાંતેજ ગામ ખાતે બિરાજમાન શ્રી અંબાજી માતાજીના
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે શ્રી માત્રી માતાજી નું ખૂબ જ ભવ્ય અને મોટુ સુંદર મંદીર આવેલુ છે,…
અમદાવાદ : અસારવાના સંતશ્રી કહારનાથ મહારાજના મંદિરે ભાદરવા સુદ તેરસના ૫૧મા સંત શ્રી કહારનાથ મહોત્સવમા ઉમટ્યા દર્શનાર્થીઓ
અમદાવાદના અસારવા વિસ્તારમાં સંત કહારનાથ મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલુ છે, સંત શ્રી કહારનાથ બાપુએ દેવીપૂજક પટણી સમાજના ધર્મ…
ઊંઝા : ઉપેરા ગામ ખાતે શ્રી ફૂલેશ્વરી માતાજીના દિવ્ય સાનિધ્યમાં ભાદરવા સુદ બારસના શુભ દિવસે પરંપરાગત ઉજાણી મહોત્સવ યોજાયો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામ ખાતે શ્રી ફૂલેશ્વરી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી…
