Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Uncategorized - online gujarat news - Page 21

Category: Uncategorized

અમદાવાદ : દાણાપીઠના શ્રી નાગણેશ્વરી મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ…

ધોળકા : કેલીયા વાસણા ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા યોજાઇ ભવ્યાતિભવ્ય રથયાત્રા ૨૦૨૨

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયજી ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

કલોલ: ભગવાનશ્રી જગન્નાથજીની ૧૪મી રથયાત્રામા ભાજપના પાટણ જીલ્લાના પ્રભારીશ્રી ગોવિંદભાઈ જોઈતારામ પટેલ પરિવાર દ્વારા યોજાયો ભવ્ય મામેરાનો કાર્યક્રમ

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ૧૪ વર્ષથી ભવ્યાતિભવ્ય રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ૧૪મી…

વિજાપુર : કોટડી ગામ ખાતે આવેલ શ્રી હરબાઈ રાજબાઇ માતાજી મંદીરે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામ ખાતે હાઇવે ઉપર શાલીમાર હોટલ ની પાછળ શ્રી હરબાઇ રાજબાઈ માતાજીનું ખૂબ જ સુંદર…

વિજાપુર : જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઇ રાવળ દ્વારા ભવ્ય સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરાયુ

આજરોજ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઈ રાવળ દ્વારા સુંદર સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ…

કપડવંજ : શહેરના સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના દિવ્ય રથનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયુ

સમસ્ત વિશ્વમા પરિભ્રમણ કરી રહેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો દિવ્યરથ આજરોજ ખેડા જિલ્લાના કપડવંજ શહેર મુકામે આવ્યો હતો, જે રથના ભવ્યાતિભવ્ય…

મહેસાણા : સાંગણપુર ગામ ખાતે શ્રી ભોજામામા મંદિરની દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્ય શોભાયાત્રા સાથે શુભારંભ

તાલુકા-જિલ્લા મહેસાણાના સાંગણપુર ગામ ખાતે શ્રી ભોજામામાનુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, આ મંદિરનો ત્યાં સ્થાનક પર જ પુનઃ…

અમદાવાદ : સરસપુર વિસ્તારમાં યોજાયો શ્રી ઠાકોર વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સાતમો સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના સરસપુર વિસ્તારમાં શ્રી ઠાકોર વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સાતમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ 11 નવદંપતીઓએ…

અમદાવાદ : શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા યોજાયો ૧૫મો સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ

અમદાવાદના રસરાજ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા સુંદર સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ નું…

કડી : કરણપુરના આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો શતચંડી યજ્ઞ મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી શહેરના કરણપુર વિસ્તારમા આઈશ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર માતાજી ખુબ જ દિવ્ય…