Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
April, 2022 - online gujarat news

Month: April 2022

ધાંગધ્રા : મેથાણ ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ તાબાના ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના શ્રી નરનારાયણ દેવ તાબાનું ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો પંચ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

કડી : ચંદનપુરા ગામ ખાતે યોજાઇ શ્રી સધી – મેલડી માતાજીની ભવ્યાતિભવ્ય શક્તિ અને ભક્તિરૂપી રમેલ

આજરોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદનપુરા ગામ ખાતે ભુવાજી શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી મનીષભાઈ પટેલ, શ્રી આશિષભાઇ પટેલ તથા શ્રી…

પેટલાદ : ખડાણા ખાતે ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા યોજાયો ૧૩મો સમૂહ લગ્નોત્સવ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા તાડીયાપુરા ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા 13મા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન…

દહેગામ : નારણાવટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીની ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નારણાવટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, સમસ્ત ગ્રામજનો દ્વારા…

મહેસાણા : પાંચોટ ગામ ના શ્રી અંબાજી માતાજી સંસ્થાન દ્વારા યોજાયો ૨૯મો ભવ્ય પાટોત્સવ

તાલુકા જીલ્લા મહેસાણાના પાંચોટ ગામમા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જય શ્રી અંબાજી માતાજી…

કલોલ : નારદીપુર ગામ ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય નવનિર્માણાધીન શ્રી રામજી મંદિરનો ભૂમિપૂજન સમારોહ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામજી મંદિર નું નિર્માણ થવા જઇ રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ…

સોજીત્રા : ત્રંબોવાડ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા યોજાયો સમૂહ લગ્નોત્સવ

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા બારમો તથા ત્રંબોવાડ ખાતે પ્રથમ સમુહ…

વિજાપુર : લાડોલ ગામ ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર પાળવાળુ ખાતે યોજાયો ૨૧ કુંડાત્મક મહાવિષ્ણુયાગ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમા અતિ પૌરાણિક એવુ પાળવાળુ શ્રી રણછોડરાયજીનુ મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર…

વિસનગર : પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય દ્વિતીય સ્નેહ મિલન સંમેલન

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એપીએમસી માર્કેટ ખાતે પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં…

અમદાવાદ : સાબરમતીમા આવેલા શ્રી કૈલાદેવી મંદિર ખાતે શ્રીમતી શાંતિદેવી સુવાલાલજી જયસ્વાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય આઠમો સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવ

અમદાવાદ : સાબરમતીમા આવેલા શ્રી કૈલાદેવી મંદિર ખાતે શ્રીમતી શાંતિદેવી સુવાલાલજી જયસ્વાલ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી સુરેશભાઈ જયસ્વાલના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિભવ્ય…