Tag: Patotsav

ગાંધીનગર : શાહપુર ગામના ઐતિહાસિક શ્રી મહાકાળી મંદિર ખાતે યોજાયો દિવ્ય પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના શાહપુર ગામ ખાતે લવારપુર હાઇવે ઉપર જ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર…

કલોલ : પ્રતાપપુરા (બાલવા)ના શ્રી નાનબાઇ માતાજી મંદિર ખાતે યોજાયો શ્રાવણ સુદ દશમનો ભવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રતાપપુરા (બાલવા) ગામ ખાતે ઐતિહાસિક શ્રી નાનબાઈ માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે,…

મહેમદાવાદ : નેનપુર ચોકડી ખાતે આવેલા શ્રી બુટ ભવાની માતાજી મંદિરે યોજાયો ચૈત્ર સુદ આઠમનો ભવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી ખાતે શ્રી બુટ ભવાની માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બુટ…

ગાંધીનગર : રાયસણ કોબા ધામના ઐતિહાસિક શ્રી લીંબોજ માતાજી મંદિર ખાતે ૧૦૮ કુંડીય મહાયજ્ઞ તથા સમાજ પરિચય ગ્રંથના વિમોચનનુ ભવ્ય આયોજન

તાલુકા જીલ્લા ગાંધીનગરના રાયસણ ગામ ખાતે ઐતિહાસિક શ્રી લીંબોજ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી શકત માતાજી તથા શ્રી…

તલોદ : બાદરજીના મુવાડા ગામના શ્રી અમરબાની સિકોતર માતાજી મંદિર ખાતે યોજાયો તૃતીય પાટોત્સવ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામ ખાતે આવેલા શ્રી અમરબાની સિકોતર માતાજી મંદિર ખાતે તૃતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા…

માણસા : પારસા ગામ ખાતે જુના પ્રજાપતિ વાસમા આવેલ શ્રી સધી માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમો દિવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામ ખાતે જુના પ્રજાપતિ વાસમાં શ્રી સધી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી સધી…

અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવ

અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવઅમદાવાદ નજીકના ખોડિયાર ગામના જુનાપરામાં આવેલ…

ગાંધીનગર : ઇન્દ્રોડા ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી ઈન્દ્રાણી માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમાં પાટોત્સવ નિમિત્તે ભવ્ય નવચંડી મહાયજ્ઞ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ઐતિહાસિક એવું શ્રી ઇન્દ્રાણી માતાજીનું મંદિર આવેલું છે કહેવાય છે કે શ્રી ઈન્દ્રાણી માતાજી ખૂબ…

દસ્ક્રોઈ : ચવલજ ગામના શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ભવ્ય પાટોત્સવ 2022

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચવલજ ગામ ખાતેથી રામદેવપીર મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ભવ્યથી ભવ્ય…

અમદાવાદ : રામોલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી અંબાજી, શ્રી ખોડીયારમા તથા શ્રી દશામાના મંદિરોનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

અમદાવાદ નજીકના રામોલ ગામ ખાતે તળાવની બાજુમા શ્રી અંબાજી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી દશામાના સુંદર અને ઐતિહાસિક…