ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રતાપપુરા (બાલવા) ગામ ખાતે ઐતિહાસિક શ્રી નાનબાઈ માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી નાનબાઈ માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રાવણ સુદ દશમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજીના દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી શિવાભાઈ મોહનભાઈ ચૌધરી પરિવાર ના મુખ્ય યજમાન પદે માતાજીના નીજ મંદિર પર ધ્વજારોહણ સહિત માતાજીની પાલખી યાત્રા તથા શોભાયાત્રા અને ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત આ વર્ષના સમગ્ર મહોત્સવના મુખ્ય દાતાશ્રી શિવાભાઈ ચૌધરી તથા તેમના મોટાભાઈ શ્રી બાબુભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nanbai Mataji Mandir Pratappura Balva Celebrated Patotsav on occasion of Shravan Sud Dasham 26.08.2023
Shree Nanbai Mataji Mandir Pratappura Balva Celebrated Patotsav on occasion of Shravan Sud Dasham 26.08.2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed